Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગેવાનોએ કરી રજૂઆતઃ
ભાણવડ તા.ર૯ : ભાણવડના પોલીસ મથકમાં તાજેતરમાં ડીવાયએસપીના અધ્યક્ષપદે લોકદરબાર યોજવામાં આવ્યો હતો.
દેવભૂમિ દ્વારકાના ભાણવડ પોલીસ મથકમાં ખંભાળિયા વિભાગના ડીવાય એસપી હાર્દિક પ્રજાપતિના અધ્યક્ષપદે લોકદરબારનું આયોજન કરાયુંં હતું.
આ કાર્યક્રમમાં હાર્દિક પ્રજાપતિએ ઉપસ્થિત આગેવાનોને સાયબર ક્રાઈમ ફ્રોડથી સાવચેત રહેવા માટે અનુરોધ કર્યાે હતો. ચોરી, લૂંટ જેવી કોઈપણ રંજાડ હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા તાકીદ કરી હતી. આ વેળાએ એડવોકેટ અને દલિત અગ્રણી ગીરધરભાઈ વાઘેલા એ ભાણવડ શહેરની ટ્રાફિક સમસ્યા અંગે રજૂઆત કરી હતી. કાર્યક્રમમાં ભાણવડ પીઆઈ કે.બી. રાજવી સહિતના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial