Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।.૨,૪૭,૯૯૦ના મોબાઈલ પરત કરાયાઃ
જામનગરના પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારોમાંથી જુદા જુદા સમયે પંદર આસામીના મોબાઈલ ફોન ગુમ થઈ ગયા હતા તેની પોલીસને જાણ કરવામાં આવ્યા પછી પંચકોશી બી ડિવિઝનના પીઆઈ વી.જે. રાઠોડની સૂચનાથી સ્ટાફ દ્વારા સીઈઆઈઆર પોર્ટલની મદદ મેળવવામાં આવી હતી. જેમાં ૧૩ મોબાઈલના સગડ મળ્યા હતા અને ૧ મોબાઈલ કચ્છના ગાંધીધામ તથા એક ૧ મોબાઈલ ધાનપુર હોવાનો ઘટસ્ફોટ થતાં તે તમામ મોબાઈલ પરત મેળવી ગઈકાલે તેમના મૂળ માલિકોને સોંપી આપવામાં આવ્યા હતા. અંદાજે રૂ।.ર,૪૭,૯૯૦ની કિંમતના મોબાઈલ પરત કરાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial