Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાડીનાર તા. રઃ વાડીનાર તથા આસપાસના દસ ગામો માટે 'હસ્તુ ફરતું પશુ દવાખાનું'ની સુવિધા રાખવામાં આવી છે, પણ આ પશુ દવાખાનાની કામગીરી સામે ગ્રામજનોમાં ઉગ્ર અસંતોષ ફેલાયો છે.
'એનિમલ ઈમરજન્સી'નું વાન છે, પણ ક્યારેય ઈમરજન્સીમાં કામ આવતું નથી. આ દવાખાનામાં ડોક્ટર જ નથી, કાલે ફોન કરજો તેવા જવાબ મળે છે. દસ ગામના દુધાળા સહિતના પશુઓને સારવાર મળી શકતી નથી. આ પશુ દવાખાનાની ડોક્ટર સાથેની સુવિધા નિયમિત મળે તેવી માંગણી ઊઠવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial