Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મચ્છરોનો ભયંકર ઉપદ્રવઃ ફોગીંગ સહિતની કામગીરી કરવી જરૂરી

                                                                                                                                                                                                      

જામનગર શહેરમાં થોડા દિવસોથી મચ્છરોનો ભયંકર ઉપદ્રવ જોવા મળી રહૃાો છે. લગભગ દરેક વિસ્તારમાં મચ્છરોથી લોકો ત્રાહિમામ છે ત્યારે તંત્ર દ્વારા ફોગીંગ સહિતનાં પગલાઓ લઇ દવાના છંટકાવની કામગીરી કરવી જરુરી છે. મચ્છરોથી મેલેરીયા - ડેન્ગ્યુ સહિતનાં રોગો થતા હોય છે ત્યારે નાગરિકોને રોગચાળાથી રક્ષણ આપવા તંત્ર દ્વારા પગલા લેવામાં આવે એવી માંગ ઉઠી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh