Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. રપઃ ખંભાળિયા નજીક આવેલ યાત્રાધામ હાલર તીર્થ-આરાધના ધામમાં જૈનાચાર્યોની પ્રેરણાથી પર્યુષણ મહાપર્વના પાંચમા દિવસે ત્રિશલા માતાજીને આવેલા ચૌદ સ્વપ્નની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન મહાવીર સ્વામીના જન્મનું વાચન ટ્રસ્ટી રમેશભાઈ સાવલાએ કર્યું હતું. ટ્રસ્ટી રાજેશભાઈ ખીમશિયાના સ્તવન, ઢોલ-નગારા-સંગીત સાથેના ભક્તિ સંગીતના કાર્યક્રમ સાથે જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial