Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજીને
દ્વારકાધીશ જગતમંદિરમાં દ્વારકાધીશ ભગવાનને ઋતુ અનુસાર શ્રૃંગાર, ભોગ ઈત્યાદિ અર્પણ કરવામાં આવી રહ્યા હોય, હાલમાં ચાલતી ગ્રીષ્મ ઋતુમાં ઠાકોરજીને ઠંડક અર્પણ કરવાના ભાવ સાથે વિશિષ્ટ પુષ્પ શ્રૃંગાર દર્શન યોજવામાં આવી રહ્યા છે. સાંજના સમયે ઠાકોરજીને ઠંડક આપતા મનમોહક ફૂલો તેમજ કળીઓના વિશિષ્ટ શ્રૃંગાર મનોરથ યોજવામાં આવ્યા હતાં. ગ્રીષ્મકાળ દરમિયાન ઠાકોરજીને ઋતુ અનુસાર ઠંડક આપતા ભોગ ઈત્યાદિ પણ અર્પણ કરવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial