Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૭-૨૬ - સુર્યાસ્ત : ૬-૩૫
દિવસના ચોઘડીયા
(૧) ઉદ્વેગ (ર) ચલ (૩) લાભ (૪) અમૃત (પ) કાળ (૬) શુભ (૭) રોગ (૮) ઉદ્વેગ
રાત્રિના ચોઘડીયા
(૧) શુભ (ર) અમૃત (૩) ચલ (૪) રોગ (પ) કાળ (૬) લાભ (૭) ઉદ્વેગ (૮) શુભ
વિક્રમ સંવતઃ ર૦૮૨, મહા સુદ-૧૫ :
તા. ૦૧-૦૨-ર૦૨૬, રવિવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૧,
મુસ્લિમ રોજઃ ૧૨, નક્ષત્રઃ પુષ્ય,
યોગઃ પ્રીતિ, કરણઃ વિષ્ટિ
તા. ૦૧ ફેબ્રુઆરીના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. મિત્રો-સ્વજનો સાથે પ્રવાસ-મુસાફરીની મજા માણી શકો. જો કે, પ્રવાસ મજાની સાથે સાથે ખર્ચાળ પણ સાબિત થઈ શકે છે. કુટુંબ-પરિવારના પ્રશ્ને ચિંતા જણાય. વડીલ વર્ગના આરોગ્ય બાબતે ચિંતા જણાય. નોકરી-ધંધામાં આપને સાનુકૂળતા રહે. કામકાજમાં આપને સફળતા મળતા આનંદ જણાય.
બાળકની રાશિઃ કર્ક