Advertisement
Author: નોબત સમાચાર

ઝાખર પાટીયાથી વાડીનાર રોડ પરના ખાડા પૂરવા માંગણી

હલકી ગુણવત્તાના કામથી બિસ્માર માર્ગઃ

                                                                                                                                                                                                      

વાડીનાર તા. ૧૭: રાજકોટ-વાડીનાર ધોરીમાર્ગ પર ઝાખરના પાટીયાથી વાડીનાર રોડ પર મોટા-મોટા ખાડા પડી ગયા છે. આ માર્ગ ખૂબ જ બિસ્માર હાલતમાં હોય, વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. ખાડાઓ પૂરવા વારંવાર થીગડાં મારવામાં આવે છે. પણ હલકી ગુણવત્તાના કામો થવાના કારણે માર્ગની હાલત બિસ્માર જ રહે છે.

આ માર્ગ પરના ખાડાઓને તાકીદે પૂરવા ઉગ્ર લોકમાંગણી ઉઠવા પામી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh