Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હલકી ગુણવત્તાના કામથી બિસ્માર માર્ગઃ
વાડીનાર તા. ૧૭: રાજકોટ-વાડીનાર ધોરીમાર્ગ પર ઝાખરના પાટીયાથી વાડીનાર રોડ પર મોટા-મોટા ખાડા પડી ગયા છે. આ માર્ગ ખૂબ જ બિસ્માર હાલતમાં હોય, વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. ખાડાઓ પૂરવા વારંવાર થીગડાં મારવામાં આવે છે. પણ હલકી ગુણવત્તાના કામો થવાના કારણે માર્ગની હાલત બિસ્માર જ રહે છે.
આ માર્ગ પરના ખાડાઓને તાકીદે પૂરવા ઉગ્ર લોકમાંગણી ઉઠવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial