Advertisement
Author: નોબત સમાચાર

જામવણથલી નજીકના વરણા ગામમાં રામપારાયણ જ્ઞાનયજ્ઞ સફળતાપૂર્વક સંપન્ન

વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે મહાપ્રસાદ યોજાયોઃ

                                                                                                                                                                                                      

જામનગર જિલ્લાના જામવણથલી નજીકના વરણા ગામમાં શ્રી રામપારાયણ જ્ઞાનયજ્ઞનો કાર્યક્રમ યોજાયો હતો. વ્યાસપીઠ ઉપરથી કાનદાસજી દુધરેજીયા (દ્વારકાવાળા)એ રામકથાનું વર્ણન કર્યુ હતું. કથા દરમિયાન અનેક પ્રસંગોની ઉજવણી કરવામાં આવી હતી. સાથોસાથ રાત્રે ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતં. બપોરે તથા સાંજે મહાપ્રસાદ યોજવામાં આવ્યો હતો. સૌ ગામવાસીઓએ કથામાં સહકાર આપી કથાને સફળ બનાવી હતી. નજીકના ગામના લોકોએ પણ કથાનો લાભ લીધો હતો. આ સમયે જગ્યાના મહંત પ્રફુલદાસબાપુએ સંતોને આવકાર્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh