Advertisement
Author: નોબત સમાચાર

દેશભક્તિના ગીતો સાથે ઉજવશે ગુજરાત રાજ્ય સ્થાપના દિન

જામ્યુકો પહલગામ હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપશેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલામાં મૃત્યુ પામનારાઓને દેશભક્તિના ગીતો રજૂ કરીને ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવશે.

તાજેતરમાં પહલગામમાં આતંકવાદી હુમલામાં નિર્દોષ ટુરીસ્ટોની ગોળી મારી હત્યા નિપજાવવામાં આવી હતી. આ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામનારાઓને શ્રદ્ધાંજલિ આપવા જામનગર મહાનગરપાલિકા દ્વારા ગુજરાત સ્થાપના દિવસે દેશભક્તિના ગીત-સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

તા. ૧લી મે ના રાત્રે ૯ વાગ્યે ટાઉનહોલમાં આયોજીત આ દેશભક્તિના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા મહાનગરપાલિકા દ્વારા લોકોને જાહેર નિમંત્રણ પાઠવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh