Advertisement
Author: નોબત સમાચાર

રાજ્યમાં પ૦૦૦ પ્રાથમિક શિક્ષકોની ખાલી જગ્યા ભરવા શિક્ષણ મંત્રીને રજૂઆત

નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા માગ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૦: રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ખાલી રહેલ મુખ્ય શિક્ષકોની પ૦૦૦ જગ્યા બઢતી અને સ્પર્ધાત્મક પરીક્ષાથી ભરવા અંગે રાજ્યના શિક્ષક મંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરિયા અને મહામંત્રી એચ.કે. દેસાઈ અને રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમન જાની અને રિવાબા જાડેજાને પત્ર પાઠી રજૂઆત કરી છે, જેમાં જણાવાયું છે કે, ગુજરાતમાં ૧૧,પ૦૦ પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક (એસ ટાટ)ની જગ્યાઓ મંજુર કરવામાં આવી છે. હાલ રાજ્યમાં ૬પ૦૦ શિક્ષકોની જગ્યા ભરેલ છે, જ્યારે પ૦૦૦ જગ્યા ખાલી છે. આ ખાલી જગ્યામાં બઢતીથી અથવા સ્પર્ધાત્મક પરીક્ષાથી ભરવી જોઈએ. આથી અભ્યાસ ઉપર વિપરિત અસર થતી અટકાવી શકાય.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh