Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ૧: રાજ્યની સરકારી તથા ગ્રાન્ટેડ શાળાઓમાં માધ્યમિક તથા ઉ.મા. વિભાગમાં શિક્ષકોની ભરતીમાં સરકાર દ્વારા તા. ર૩-૪-ર૦રપ ના પત્રથી વિધવા મહિલા ઉમેદવારોને લાભ આપવાનું ઠરાવ્યું હોય, અરજી કર્યા પછી વિધવા થયેલ ઉમેદવારોએ ગાંધીનગર રૂબરૂ આધારો સાથે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગરને સમયમર્યાદામાં મળવા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial