Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એનએસએ ડોભાલ પણ સતત માહિતગાર કરી રહ્યા હતાં:
નવી દિલ્હી તા. ૭: વડાપ્રધાન પીએમ મોદી હવા હુમલા પર સતત નજર રાખી રહ્યા હતાં, અને ઓપરેશન સિંદૂર અંગે ડોભાલ દરેક ક્ષણે અપડેટ આપી રહ્યા હતાં.
રર એપ્રિલના જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો જવાબ આપતા ભારતીય સેનાએ બુધવારે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પોઓકે) માં આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલાઓ દ્વારા ચોક્કસ અને સુનિયોજિત હુમલાઓ કર્યા હતાં. હવાઈ હુમલામાં કુલ નવ સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદી ૭ લોક કલ્યાણ માર્ગ પરથી આ કામગીરીનું સતત નિરીક્ષણ કરી રહ્યા હતાં. એનએસએ અજિત ડોભાલ પણ સતત માહિતી આપી રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial