Advertisement
Author: નોબત સમાચાર

ચિરવિદાય

જામનગરઃ સાગર ત્રિભોવનભાઈ મહેતાનું તા. ૯-પ-ર૦રપ ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું  તા. ૧૦-પ-ર૦રપ ના સાંજે પ.૩૦ થી ૬ વાગ્યા દરમિયાન ભાઈઓ તથા બહેનો માટે ભોઈ જ્ઞાતિની  વાડી, ભોળેશ્વર મહાદેવ મંદિર, ધૂંવાવ નાકા પાસે, જામનગરમાં રાખવામાં આવ્યું છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh