Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ૧૦ઃ આઠમી મેના વિશ્વ રેડક્રોસ દિવસ નિમિત્તે દ્વારકાથી રેડક્રોસ સોસાયટી દ્વારા ચલાવવામાં આવતી માનવ સેવાની વિવિધ પ્રવૃત્તિઓ અંગે લોકોમાં જન જાગૃત્તિ ફેલાવવા માટે નીકળેલો રેડક્રોસ રથ ખંભાળિયા આવતા અહીંની કાનજી ચતુની ધર્મશાળામાં દ્વારકા જિલ્લા રેડક્રોસ સંસ્થાના પ્રમુખ કિરીટભાઈ મજીઠીયાની આગેવાનીમાં પુષ્પવર્ષા કરી રથનું સ્વાગત કરીને આગળ જવા પ્રસ્થાન કરાવાયું હતું જેમાં મયુરભાઈ ગઢવી સહિતના આગેવાનો જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial