Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૭: જામનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળા નં. ૨૪, ૪૬ અને ૩૯ના સંયુક્ત ઉપક્રમે ગણતંત્ર દિવસની ઉજવણી અંતર્ગત પ્રભારી બિમલભાઈ સોનછાત્રાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તેમણે પ્રારંભિક ઉદ્બોધન કર્યું હતુ. શાળાના આચાર્ય અલ્પેશભાઈ કટેશીયા, અરવિંદભાઈ ડાભી હાજર રહ્યા હતા. સંચાલન શાળા નં. ૨૪ની છાત્રાઓએ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial