Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકામાં ગોમતી ઘાટ પર આવેલા ગોવર્ધનનાથજી મંદિર તથા શામળશા શેઠ મંદિરે પુષ્પ શ્રૃંગાર સાથે ભવ્ય છપ્પનભોગ મનોરથ દર્શન યોજાયા હતાં, જેનો બહોળી સંખ્યામાં દ્વારકાની ધર્મપ્રેમી જનતાએ લાભ લીધો હતો. સમગ્ર દર્શન મનોરથને સફળ બનાવવા માટે ગોવર્ધનનાથજી મંદિરના પૂજારી જયેશભાઈ, મનોજભાઈ નલિનભાઈ વિગેરેએ જહેમત ઊઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial