Advertisement
Author: નોબત સમાચાર

હાલાર તીર્થ આરાધનાધામમાં ભગવાન મહાવીર સ્વામી જન્મકલ્યાણકની ઉજવણી

                                                                                                                                                                                                      

મહાવીર જયંતીના દિને ખંભાળીયા નજીકના હાલાર તીર્થ આરાધના ધામમાં ૫.પૂ.પં. વજ્રસેન વિજયજી મહારાજ સાહેબની દિવ્યકૃપા પ.પૂ. આચાર્ય શ્રી હેમપ્રભસુરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. મહાવીર સ્વામીની પ્રતિમાને આંગી શણગાર કરવામાં આવ્યો હતો. જેમાં જૈન મુનિઓ તથા મહાવીર ભક્તો, ખંભાળીયા - જામનગર તથા અન્ય સ્થળેથી ઉમટ્યા હતાં અને પૂજા દર્શનમાં જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh