Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા તા. ૧૧: સનાતન ધર્મમાં ઊંડી શ્રદ્ધા ધરાવતા અનંત અંબાણી દ્વારા યાત્રાધામ દ્વારકામાં ઠાકોરજીના વારંવાર દર્શનાર્થે આવતા હોય, તેમના જન્મદિને તેઓ દ્વારા યાત્રાધામમાં દર્શનાર્થીઓ માટે બહુમાળી ભવનના નિર્માણની સાથોસાથ જગતમંદિરે દર્શનાર્થે આવતા સિનિયર સિટીઝન તેમજ અશક્તો માટે અવર-જવરની મુશ્કેલીઓ દૂર કરવા શારદાપીઠમાં અત્યાધુનિક એરસ્કેલેટર સ્થાપિત કરશે, જેનો લાભ દર વર્ષે હજારો જરૂરિયાતમંદોને થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial