Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૭-૨૮ - સુર્યાસ્ત : ૬-૨૮
દિવસના ચોઘડીયા
(૧) લાભ (ર) અમૃત (૩) કાળ (૪) શુભ (પ) રોગ (૬) ઉદ્વેગ (૭) ચલ (૮) લાભ
રાત્રિના ચોઘડીયા
(૧) ઉદ્વેગ (ર) શુભ (૩) અમૃત (૪) ચલ (પ) રોગ (૬) કાળ (૭) લાભ (૮) ઉદ્વેગ
વિક્રમ સંવતઃ ર૦૮૨, મહા સુદ-૦૩ :
તા. ૨૧-૦૧-ર૦૨૬, બુધવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૦,
મુસ્લિમ રોજઃ ૦૧, નક્ષત્રઃ ઘનિષ્ઠા,
યોગઃ વ્યતિપાત, કરણઃ તૈતિલ
તા. ૨૧ જાન્યુઆરીના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમમાં કુટુંબ-પરિવાર સાથે, મિત્રવર્ગ સાથે યાત્રા-પ્રવાસનો આનંદ માણી શકો. પરદેશયાત્રાના યોગ ઊભા થાય. નોકરી-ધંધામાં કાર્ય સફળતા મળે. સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછી થાય. આયાત-નિકાસના કામમાં સાનુકૂળતા રહે. બઢતી-બદલીના પ્રશ્નો ઉકેલાતા જણાય. નાણાકિય સ્થિતિમાં સુધાર જોવા મળે. આધ્યાત્મિકતામાં વૃદ્ધિ થાય.
બાળકની રાશિઃ કુંભ