Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા-દ્વારકા રોડ પર
ખંભાળીયા-દ્વારકા રોડ પર સૂફી સંત એવા શંકરડાડાની સમાધી સ્થળ પર તા. ૨૫-૨-૨૬ના આ જગ્યાની સ્થાપનાને ૨૮ વર્ષ પૂર્ણ થતાં હોય, સલાયા શહેર ભાજપ પ્રમુખ તથા રઘુવંશી અગ્રણી લાલજીભાઈ ભુવા, ખંભાળીયાના લોહાણા યુવા અગ્રણી, માહીર કલમ ન્યુઝના સહતંત્રી હિતેશભાઈ રાયચુરા દ્વારા સાંજે ૭ વાગ્યે ચાદર ચઢાવવાના કાર્યક્રમનું આયોજન થયું હોય, તેમાં ભાવિકો તથા આગેવાનોને જોડાવા અપીલ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial