Advertisement
Author: નોબત સમાચાર

ગુંજન ગિરીશભાઈ ગણાત્રાની પુણ્ય સ્મૃતિમાં પાંચમા રક્તદાન યજ્ઞનું આયોજન

જામનગરના ગોલ્ડન નેસ્ટ પરિવારના

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૮: જામનગરના વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ગણાત્રાના પુત્ર અને ગોલ્ડન નેસ્ટ પરિવારના ગુંજન ગિરીશભાઈ ગણાત્રાની પુણ્યસ્મૃતિમાં તા. ૧-ર-ર૦ર૬ ના દિને સવારે ૯-૩૦ થી ૧ર-૩૦ વાગ્યા સુધી આરામ હોટલની બાજુમાં, ડીકેવી કોલેજ સામે, ગોલ્ડન નેસ્ટ એપાર્ટમેન્ટના કોમન હોલમાં પાંચમા રક્તદાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ૭૯-જામનગરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીના હસ્તે સવારે ૯-૩૦ વાગ્યે દીપ પ્રાગટ્ય કરવામાં આવશે.

વધુ વિગતો માટે પ્રવિણસિંહ જાડેજા (૭૬૦૦૭ ર૭ર૭ર) અને ગિરીશભાઈ ગણાત્રા (૯૯ર૪૦ ૭પ૯ર૪) નો સંપર્ક કરવા જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh