Advertisement
Author: નોબત સમાચાર

ઓખા-ગોરખપુર એક્સપ્રેસ ટ્રેન આંશિક રીતે બદલાયેલા રૂટથી દોડશે

આગામી તા. ૮ અને ૧પમી માર્ચની

                                                                                                                                                                                                      

જામનગર તા. રરઃ ઉત્તર પૂર્વ રેલવેમાં ગોંડા-બુઢવલ સેકશનમાં નોન-ઈન્ટરલોકિંગ કામગીરીના કારણે રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી ઓખા-ગોરખપુર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન આંશિક રીતે બદલાયેલા માર્ગ પર દોડશે.

જેમાં તા. ૮ અને ૧પ માર્ચ-ર૦ર૬ ના ઓખાથી ઉપડનારી ટ્રેન સંખ્યા ૧પ૦૪૬ ઓખા-ગોરખપુર એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ વાયા બારાબંકી-ગોંડા-મનકાપુરના બદલે આંશિક રીતે પરિવર્તિત માર્ગ વાયા બારાબંકી-અયોધ્યા કેન્ટ-મનકાપુર થઈને ચાલશે. આ ફેરફારને કારણે ટ્રેન જે સ્ટેશન પર નહીં જાય તેમાં ગોંડા સ્ટેશનનો સમાવેશ થાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh