Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર નિવાસી મધુબેન શેઠ (ઉ.વ.૯૩) તે સ્વ. કિશોરભાઈ મોહનલાલ શેઠના પત્ની, હિમાંશુભાઈ, લીનાબેન ભાવેશભાઈ મહેતાના માતા, જિજ્ઞાસાબેન, ભાવેશભાઈના સાસુ, સાહસ, ઝીલીના દાદી, સેવંતીભાઈ, નરેન્દ્રભાઈ, પુષ્પાબેન (રાજકોટ)ના ભાભી, લીલાધર ઠાકરશી વારીયાના પુત્રી તા. ૨૯-૧-૨૬ના અરિહંતશરણ પામેલ છે. સદ્ગતનું ઉઠમણું તા. ૩૦-૧-૨૬, શુક્રવારે સાંજે ૪ વાગ્યે વારીયાના ડેલા ઉપાશ્રય, ગાંધીજીના પૂતળા સામે, ચાંદીબજાર, જામનગરમાં રાખેલ છે.