Advertisement
Author: નોબત સમાચાર

રંગુનવાલા ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે આંખનો કેમ્પ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૦: જામનગર રંગુનવાલા સાર્વજનિક ટ્રસ્ટ, શ્રી રણછોડદાસ બાપુ આશ્રમ (રાજકોટ) તથા જિલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટી દ્વારા આંખનો વિનામૂલ્યે કેમ્પ તા. રર-૧-ર૦ર૬ ના સવારે ૯ વાગ્યે, રંગુનવાલા હોસ્પિટલમાં યોજવામાં આવ્યો છે. આ કેમ્પમાં આંખના દર્દીઓને ચેક યોગ્ય દવા-ટીપાં અપાશે અને મોતિયાના દર્દીઓને શ્રી રણછોડદાસ આશ્રમ હોસ્પિટલ (રાજકોટ) બસમાં લઈ જવામાં આવશે, ત્યાં ફેંકો પદ્ધતિથી આંખનું ઓપરેશન કરી બસમાં પરત જામનગર મૂકી જવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh