Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિવિધ બીમારીઓની દવા વગર સારવારઃ
જામનગર તા. ર૯: એક્યુપ્રેશર, સુજોક અને મેગ્નેટ પદ્ધતિથી સારવાર કેમ્પ તા. ર૯/૧ થી તા. ર/ર સુધી મયુર બંગલો, ક્રિસ્ટલ મોલની પાસે, ખોડિયાર માતાજીના મંદિર સામે, ખોડિયાર કોલોની મેઈન રોડ, જામનગરમાં યોજવામાં આવ્યો છે, જેમાં ચિકનગુનિયા, પેટના રોગ, સાંધાના દુઃખાવા, બીપી, સુગર વિગેરેની સારવાર દવા વગર (હાથ-પગની નાડીઓ દબાવીને) કરવામાં આવશે. કેમ્પમાં ડો. રામ મનોહર લોહિયા, એક્યુપ્રેશર આરોગ્ય જીવન સંસ્થાનના નિષ્ણાત ડો. સુમન કુમાર, ડો. વિક્રમસિંહ, કુલદીપસિંહ સેવા આપશે. આ કેમ્પનો લાભ લેવા મુળુભાઈ કંડોરિયા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial