Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાતાવરણમાં ભેજાનું પ્રમાણ ૭૧% નોંધાયું:
જામનગર તા. રઃ જામનગરમાં આજે તાપમાનમાં કોઈ વધારા-ઘટ વગર ૩૮ ડીગ્રી યથાવત તાપમાન રહ્યું હતું, જો કે ન્યુનત્તમ આગલા દિવસની સરખામીએ એક ડીગ્રી ઘટ્યું હતું.
જામનગરમાં આજે સવારે પૂરા થતા ર૪ કલાક દરમિયાન મહત્તમ તાપમાન ૩૮ ડીગ્રી અને ન્યુનત્તમ તાપમાન ર૪ ડીગ્રી નોંધાયું હતું, જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ મહત્તમ ૭૧ ટકા રહેવા પામ્યું હતું તથા પવનની ઝડપ સરેરાશ ર૦ થી ૩૦ કિ.મી. પ્રતિકલાકના રહેવા પામી હતી.
આગલા દિવસે પણ મહત્તમ તાપમાન ૩૮ ડીગ્રી રહ્યું હતું. એટલે કે આજે કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. જ્યારે ન્યુનત્તમ તાપમાનમાં ૧ ડીગ્રીથી વધારે ઘટાડો નોંધાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial