Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના ગોલ્ડન નેસ્ટ પરિવારના
જામનગર તા. ર૮: જામનગરના વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ગણાત્રાના પુત્ર અને ગોલ્ડન નેસ્ટ પરિવારના ગુંજન ગિરીશભાઈ ગણાત્રાની પુણ્યસ્મૃતિમાં તા. ૧-ર-ર૦ર૬ ના દિને સવારે ૯-૩૦ થી ૧ર-૩૦ વાગ્યા સુધી આરામ હોટલની બાજુમાં, ડીકેવી કોલેજ સામે, ગોલ્ડન નેસ્ટ એપાર્ટમેન્ટના કોમન હોલમાં પાંચમા રક્તદાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ૭૯-જામનગરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીના હસ્તે સવારે ૯-૩૦ વાગ્યે દીપ પ્રાગટ્ય કરવામાં આવશે.
વધુ વિગતો માટે પ્રવિણસિંહ જાડેજા (૭૬૦૦૭ ર૭ર૭ર) અને ગિરીશભાઈ ગણાત્રા (૯૯ર૪૦ ૭પ૯ર૪) નો સંપર્ક કરવા જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial