Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૨: જામનગરમાં વિનાયક પાર્કમાં આવેલ સિદ્ધિ વિનાયક મંદિરના સાનિધ્યમાં યુદ્ધના મેદાનમાં લડતા સૈનિકોની રક્ષા કાજે તા. ૧-૨-૨૬ના સૈનિક રક્ષા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞના આચાર્યપદે પૂજારી વિનાયક ભટ્ટ બીરાજશે. સવારે ૯:૩૦ વાગ્યે રાષ્ટ્રધ્વજ પૂજન, બપોરે ૧ થી ૩ યજ્ઞમાં આહૂતિ આપવામાં આવશે. બપોરે ૩ થી ૪ ધર્મસભા યોજાશે સાંજે ૪:૧૫ વાગ્યે બીડું હોમાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial