Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકને ટીબીની બીમારી હોવાનું ખૂલ્યું:
જામનગર તા. ૧૭: જામનગરના દરેડ જીઆઈડીસીમાંથી સપ્તાહ પહેલા ટીબીની બીમારીથી પીડાતા એક પરપ્રાંતીય યુવાન મળી આવ્યા હતા. સારવારમાં આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે.
જામનગર નજીકના દરેડ જીઆઈડીસીમાં આવેલા રાજહંસ સર્કલ પાસેથી ગઈ તા.૯ની બપોરે એક યુવાન બીમાર હાલતમાં મળી આવ્યા હતા.
પરપ્રાંતના રહેવાસી અને હાલમાં દરેડ જીઆઈડીસીમાં મજૂરીકામ કરતા આદેશ રામપ્રસાદ પાલ (ઉ.વ.૪૦) નામના આ યુવાનને ટીબીની બીમારી હોવાનું ખૂલ્યું હતું. સારવાર દરમિયાન આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પીએમ કરાવ્યા પછી કોલ્ડરૂમમાં મૂકાવ્યો છે. આ યુવાન અંગે કોઈ પાસે જાણકારી હોય તો તેઓએ સુનિલ ડાભી-૯૬૦૧૦ ૫૪૭૪૧નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial