Advertisement
Author: નોબત સમાચાર

જાણો ૧૮ જુલાઈ, શુક્રવાર અને અષાઢ વદ આઠમનું પંચાંગ

સુર્યોદયઃ ૦૬-૧૪ - સુર્યાસ્તઃ ૭-૩૩

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) ચલ (ર) લાભ (૩) અમૃત (૪) કાળ (પ) શુભ (૬) રોગ (૭) ઉદ્વેગ (૮) ચલ

રાત્રિના ચોઘડીયા

(૧) રોગ (ર) કાળ (૩) લાભ (૪) ઉદ્વેગ (પ) શુભ (૬) અમૃત (૭) ચલ (૮) રોગ

વિક્રમ સંવતઃ ર૦૮૧, અષાઢ વદ-૮ :

તા. ૧૮-૦૭-ર૦૨૫, શુક્રવાર

જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૮,

મુસ્લિમ રોજઃ ૨૨, નક્ષત્રઃ અશ્વિની,

યોગઃ સુકર્મા, કરણઃ બાલવ

તા. ૧૮ જુલાઈ ના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં વ્યવસાયિક દૃષ્ટિએ આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી આવ્યા કરે. વધુ પડતી  દોડધામ-શ્રમ-વ્યસ્તતા-દબાણની અસર આપના સ્વાસ્થ્ય ઉપર ન પડે તેનું ધ્યાન રાખવું.  કુટુંબ-પરિવારના સભ્યોનો સાથ-સહકાર સરાહનીય બની રહે. ખાન-પાન, આહાર-વિહાર ઉપર  ધ્યાન રાખવું. વિદ્યાર્થી વર્ગને મહેનતના પ્રમાણમાં સફળતા પ્રાપ્ત થાય.

બાળકની રાશિઃ મેષ



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh