Advertisement
Author: નોબત સમાચાર

સફળ 'ઓપરેશન સિંદુર' બદલ જામસાહેબે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાઠવ્યા અભિનંદન

૫હલગામ આતંકી હુમલા પછી આતંકીઓ પર પ્રચંડ પ્રહાર માટે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: પહલગામ આતંકવાદી હુમલાના વળતા પ્રહારમાં 'ઓપરેશન સિંદુર'ની સફળતા બદલ જામસાહેબે વડાપ્રધાનને અભિનંદન પાઠવ્યા છે.

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ હુમલો કરી ર૬ નિર્દોષ નાગરિકોને કાયરતાપૂર્વક હત્યા કરી હતી, જેનો આજે ભારતીય સૈન્યએ બદલો વાળી દીધો છે, અને ૧પ દિવસ પછી 'ઓપરેશન સિંદુર' સફળતાપૂર્વક પાર પાડ્યું છે, અને સંખ્યાબંધ આતંકવાદીઓના ઠેકાણા ઊડાવી દીધા છે, અને અસંખ્ય આતંકવાદીઓનો પણ ખાતમો કરી નાખ્યો છે, ત્યારે જામનગરના માજી રાજવી જામસાહેબ દ્વારા ભારતીય સૈન્યને શાબાશી આપી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપીને શુભેચ્છા પત્ર લખ્યો છે, જે અક્ષરસ્: પ્રસ્તુત છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh