Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના રણજીતનગરમાં આવેલા
જામનગર તા. પઃ જામનગરના રણજીતનગરમાં આવેલા શ્રી હરસિદ્ધિ માતાજીના મંદિરે તા. ૬ ના શુક્રવારે માતાજીના પાટોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાશે જેમાં સાંજે પ થી રાત્રિના ૧૦ વાગ્યા સુધી અન્નકૂટ, સાંજે ૭-૩૦ થી ૮-૩૦ મહાઆરતી અને ત્યારપછી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. સર્વે ભક્તજનોને આ કાર્યક્રમનો લાભ લેવા આયોજકો (૫ૂજારી રમેશભાઈ) દ્વારા જાહેર અનુરોધ કરવામાં અવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial