Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૯ઃ જામનગરમાં પલટાયેલા વાતાવરણ વચ્ચે તાપમાનનો પારો નીચે તરફ શરક્યા પછી સ્થિર રહ્યો છે. આમ આકરા તાપમાંથી લોકોને રાહત મળી છે, પરંતુ બફારો લોકોને અકળાવી રહ્યો છે.
જામનગરમાં આજે સવારે નોંધાયેલા છેલ્લા ર૪ કલાકમાં તાપમાનમાં મહત્તમ તાપમાન ૩પ ડીગ્રી અને ન્યુનત્તમ તાપમાન ર૬.પ ડીગ્રી નોંધાયું હતું, જ્યારે ભેજનું પ્રમાણ મહત્તમ ૬પ ટકા અને પવનની ઝડપ પ્રતિકલાકના સરેરાશ ૧પ થી ર૦ કિ.મી.ની રહેવા પામી હતી.
છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદી માહોલના કારણે તાપમાનનો પારો નીચે રહ્યો છે. આથી લોકોને આકરા તાપમાંથી મોટી રાહત મળી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial