Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૭-૦૮ - સુર્યાસ્ત : ૬-૫૧
દિવસના ચોઘડીયા
(૧) અમૃત (ર) કાળ (૩) શુભ (૪) રોગ (પ) ઉદ્વેગ (૬) ચલ (૭) લાભ (૮) અમૃત
રાત્રિના ચોઘડીયા
(૧) ચલ (ર) રોગ (૩) કાળ (૪) લાભ (પ) ઉદ્વેગ (૬) શુભ (૭) અમૃત (૮) ચલ
વિક્રમ સંવતઃ ર૦૮૨, ફાગણ સુદ-૧૪ :
તા. ૦૨-૦૩-ર૦૨૬, સોમવાર,
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૦,
મુસ્લિમ રોજઃ ૧૨, નક્ષત્રઃ આશ્લેષા,
યોગઃ અતિગંડ, કરણઃ વિષ્ટિ
તા. ૦૨ માર્ચના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં વ્યાવસાયિક બાબતે ક્યારેક કામમાં મુશ્કેલ પરિસ્થિતિ તો ક્યારેક કામમાં સરળતા રહે. તેમ છતાં વર્ષના અંતમાં આપને થોડીક રાહત જણાય. નાણાકિય બાબતે વારંવાર ખોટા ખર્ચાઓ, આકસ્મિક ખર્ચાઓને લીધે નાણાભીડનો સામનો કરવો પડે. સંતાનની કોઈને કોઈ ચિંતા રહ્યા કરે. ધર્મકાર્ય-શુભકાર્યનું આયોજન શક્ય બને.
બાળકની રાશિઃ કર્ક ૦૭:૫૨ સુધી પછી સિંહ