Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તાજેતરમાં જામનગરમાં શહેર જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ જયંતિ પર કે.વી.રોડ પર આવેલ બ્રહ્મપુરીમાં ભગવાન પરશુરામનાં પૂજન તથા આતંકવાદી હુમલાનાં દિવંગતોની આત્માની શાંતિ માટે મહામૃત્યુંજય મંત્રનાં સમૂહ જાપનો કાર્યક્રમ યોજાયો હતો. આ તકે સાંસદ પૂનમબેન માડમ પણ આ ધર્મકાર્યમાં જોડાયા હતાં અને તેઓએ બ્રહ્મસમાજની સેવા પ્રવૃતિને બિરદાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial