Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના જગતમંદિરમાં દર્શન કરી શારદાપીઠમાં બ્રહ્મચારી નારાયણાનંદજી સાથે કર્યો ધાર્મિક પરમાર્શ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ગ્રુપના ડાયરેક્ટર અને સાંસદ પરિમલભાઈ નથવાણીએ

                                                                                                                                                                                                      

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ગ્રુપના ડાયરેક્ટર અને રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ દ્વારકાની મુલાકાત દરમિયાન જગતમંદિરમાં ભગવાન દ્વારકાધીશજીના દર્શન કરી ધન્યતા વ્યક્ત કરી હતી. તેમણે શારદાપીઠની મુલાકાત દરમિયાન બ્રહ્મચારી નારાયણાનંદજીના આશીર્વાદ મેળવ્યા હતાં અને ધર્મના પ્રચાર-પ્રસાર અંગે વિસ્તૃત પરામર્શ કર્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh