Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટના આંગણે આયોજન ઃ
જામનગર તા. ૧૦ઃ ગુજરાતમાં વસતા પાટીદાર (પટેલ) જ્ઞાતિના લગ્નોત્સુક યુવક-યુવતીઓ માટે જીવનસાથી પસંદગી સમારોહ યોજવામાં આવ્યો છે. જેમાં લગ્નોસ્તુકોના નામ, જન્મ તારીખ, માતા-પિતાનો સંપર્ક નંબર, અભ્યાસ સહિતની માહિતી આપવામાં આવશે. રસ ધરાવતા યુવક-યુવતીઓએ તેમનો તાજેતરનો ફોટો અને બાયોડેટા સાથે તા. ૧ થી ૧૫ મે સુધીમાં સવારે ૯ થી ૧૨ વાગ્યા દરમિયાન સમસ્ત પાટીદાર પટેલ સમાજ, (મોઃ ૯૯૨૪૦ ૨૩૩૪૪) કોપર આર્કેડ, મવડી પ્લોટ, મેઈન રોડ, રાજકોટનો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial