Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. રઃ જામનગરની સમસ્ત વાંઝા જ્ઞાતિ દ્વારા ચૈત્ર માસની અમાસ નિમિત્તે આ વર્ષે હિંગળાજ માતાજી મંદિરમાં માતાજીનો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. સાંજે સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજનને સફળ બનાવવા જ્ઞાતિના પ્રમુખ દિનેશભાઈ ટાંક, કારોબારી સભ્યો, જ્ઞાતિના કાર્યકરોએ જહેમત ઊઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial