Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૭-૦૯ - સુર્યાસ્ત : ૬-૫૧
દિવસના ચોઘડીયા
(૧) ઉદ્વેગ (ર) ચલ (૩) લાભ (૪) અમૃત (પ) કાળ (૬) શુભ (૭) રોગ (૮) ઉદ્વેગ
રાત્રિના ચોઘડીયા
(૧) શુભ (ર) અમૃત (૩) ચલ (૪) રોગ (પ) કાળ (૬) લાભ (૭) ઉદ્વેગ (૮) શુભ
વિક્રમ સંવતઃ ર૦૮૨, ફાગણ સુદ-૧૩ :
તા. ૦૧-૦૩-ર૦૨૬, રવિવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૯,
મુસ્લિમ રોજઃ ૧૧, નક્ષત્રઃ પુષ્ય,
યોગઃ શોભન, કરણઃ કૌલવ
તા. ૦૧ માર્ચના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં આપે ધીરજ અને શાંતિથી દિવસો પસાર કરવા પડે. માનસિક-શારીરિક સ્વાસ્થ્યની કાળજી રાખવી પડે. હતાશા-નિરાશાથી સંભાળવું પડે. વ્યાવસાયિક કામકાજમાં ઉતાવળ કરવી નહીં. થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવી. મહત્ત્વના નિર્ણય લેવામાં આવેશ-ઉશ્કેરાહટથી દૂર રહેવું. વિદ્યાર્થી વર્ગને મહેનતના પ્રમાણમાં પરિણામ પ્રાપ્ત થાય.
બાળકની રાશિઃ કર્ક