Advertisement
Author: નોબત સમાચાર

બોલબાલા ટ્રસ્ટના સ્થાપના દિન નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન

રણજીતનગરમાં આવતીકાલે

                                                                                                                                                                                                      

જામનગર તા. રરઃ જામનગરમાં બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટની શાખાનો છઠ્ઠા વર્ષમાં પ્રવેશ અને સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે તેમજ જામનગરના પૂર્વ કોર્પોરેટર સ્વ. ચેતનભાઈ ઉપાધ્યાયના જન્મ દિવસ નિમિત્તે રણજીતનગરમાં બોલબાલા ટ્રસ્ટની ઓફિસ પાસે તા. ર૩-૧-ર૦ર૬ ના સાંજે ૭ વાગ્યાથી સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ગીત-સંગીતના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આયોજક ધૈર્ય ઉપાધ્યાયે અનુરોધ કર્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh