Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શનિ, રવિ, ૨૬ જાન્યુઆરીની રજા પછી મંગળવારે હડતાલ !
જામનગર તા. ૨૪: પાંચદિવસનું અઠવાડિયું એટલે કે દરેક શનિવારની રજાની માંગ સાથે બેંક કર્મચારીઓએ તા. ૨૭મીએ મંગળવારની એક દિવસની હડતાલનું એલાન આપ્યું છે. એટલે કે આજ થી સળંગ ચાર દિવસ બેંકીંગ સેવાઓ બંધ રહેશે. બેંક કર્મચારી યુનિયન સરકાર વચ્ચે પાંચ દિવસનું અઠવાડિયું એ બાબતે સમજૂતી થવા છતાં તેની અમલવારી કરવામાં આવતી નથી. આથી, તા. ૨૭મીએ એક દિવસની બેંક હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. આજ થી સળંગ ચાર દિવસ બેંકીંગ સેવાઓ બંધ રહેશે. આજે ચોથો શનિવાર, આવતીકાલે રવિવારની તેમજ સોમવારે ૨૬મી જાન્યુઆરી ની રજા છે જ્યારે મંગળવારે બેંક હડતાલ છે. આથી સળંગ ચાર દિવસ આજથી બેંકીંગ સેવાઓ બંધ રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial