Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બસના તમામ ૩૬ મુસાફર સુરક્ષિતઃ
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ખીજડિયા બાયપાસ પાસે આજે સવારે સાડા પાંચેક વાગ્યે સુરતના અડાલજ તરફથી આવતી એક ટુરીસ્ટ બસ સાથે જીજે-૩-એઝેડ ૬૪૨ નંબરનું ઓક્સિજન ભરેલું ટેન્કર ટકરાઈ પડ્યું હતું. જેના પગલે બસ રોડ નીચે ઉતરી ગઈ હતી. તેમાંથી ૩૬ મુસાફર સુરક્ષિત રીતે નીકળી આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં ફાયરબ્રિગેડની ટૂકડી દોડી ગઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial