Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રી સાંઈ અન્નક્ષેત્ર તથા ગૌશાળા ચેરી.ટ્રસ્ટ દ્વારા
જામનગર તા. રરઃ શ્રી સાંઈ અન્નક્ષેત્ર તથા ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ સહયોગી આશ્રમના લાભાર્થે સમૂહલગ્નનું આયોજન તા. ૧૪-પ-ર૦ર૬, ગુરૂવારના શ્રી અન્નપૂર્ણા મંદિર, હાપાયાર્ડ રોડ, લાલવાડી ચોકડી, જામનગરમાં કરવામાં આવ્યું છે. ૧૪ દીકરીઓ માટે આયોજીત આ સમૂહલગ્નમાં કરીયાવરમાં નાની-મોટી ૬૧ વસ્તુઓ આપવામાં આવશે.
આ સમૂહ લગ્નના ફોર્મ (વહેલા તે પહેલાના ધોરણે) ભરવા માટે નારાયણનગર, ગુલાબનગર સામેનો ઢાળીયો, જામનગર અથવા કનૈયા પાન, ગુલાબનગર, જામનગરનો સંપર્ક કરવો. મા-બાપ વગરની દીકરીઓ પાસેથી કોઈપણ ચાર્જ વસુલવામાં આવશે નહીં. વધુ વિગત માટે મે.ટ્રસ્ટી એસ.ડી. ગોસાઈ (મો. ૯૬ર૪૩ ૪ર૪પર) ફોર્મ માટે અમુભાઈ છૈયા (મો. ૯૯૧૩૭ ૮૯૮૯૦), રેશ્માબેન ગોસાઈ (મો. ૯૮ર૪ર ૬૮૦૪૩) નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial