Advertisement
Author: નોબત સમાચાર

જુંગીવારા ધામમાં અઢાર વર્ષથી ધ્વજા-રોહણ કરતા ભક્તજનનું સન્માન

સલાયામાં આવેલા સુપ્રસિદ્ધ

                                                                                                                                                                                                      

સુપ્રસિદ્ધ જુંગીવારા ધામમાં સારસ્વત બ્રહ્મ સમાજના અગ્રણી, રઘુવંશી સમાજના થાનાઈ રાજુભાઈ પરિવાર દ્વારા અઢાર વર્ષથી નૂતન ધ્વજારોહણ કરવામાં આવે છે. આ વર્ષે પણ ધામધૂમથી ધ્વજાજીનું પૂજન કરી ધવજારોહણ કરાયું હતં. આ પ્રસંગે ખંભાળિયા બ્રહ્મ સમાજના અગ્રણી અજીતભાઈ કીરતસાતા, મિલનભાઈ સભાયા, લાલજીભાઈ ભૂવા, અરવિંદભાઈ ભટ્ટ, લાભુભાઈ શિક્ષક, અશોકગીરી (હરસિદ્ધિ મંદિર), સુમિત લાલ વિગેરેના હસ્તે ભક્તજન રાજુભાઈનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh