Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રમાણપત્ર અર્પી સન્માન કરવામાં આવ્યું:
જામનગર તા. ૩: જામનગરના પોલીસતંત્રમાં ફરજ બજાવતા ત્રણ કર્મચારી નિવૃત્ત થતાં તેઓને જિલ્લા પોલીસવડાએ શુભેચ્છા પાઠવી સન્માન કર્યું હતું.
જામનગરના પોલીસતંત્ર માં ફરજ બજાવતા એએસઆઈ ગિરધરભાઈ સી. અઘેરા (જોડિયા પોલીસ સ્ટેશન), ટ્રાફિક શાખાના હે. કો. તથા સ્વૈચ્છિક નિવૃત્તિ લેનાર કિશોરસિંહ આર. રાણા અને પોલીસ હેડકવાર્ટરમાં વર્ગ-૪માં ફરજ બજાવતા દીપકભાઈ કે. ચુડાસમા તા.૩૦ એપ્રિલના દિને નિવૃત્ત થયા છે.
આ કર્મચારીઓને જિલ્લા પોલીસવડાએ શુભેચ્છા આપી મોમેન્ટો તથા પ્રમાણપત્ર એનાયત કર્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial