Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૭-૨૭ - સુર્યાસ્ત : ૬-૩૩
દિવસના ચોઘડીયા
(૧) શુભ (ર) રોગ (૩) ઉદ્વેગ (૪) ચલ (પ) લાભ (૬) અમૃત (૭) કાળ (૮) શુભ
રાત્રિના ચોઘડીયા
(૧) અમૃત (ર) ચલ (૩) રોગ (૪) કાળ (પ) લાભ (૬) ઉદ્વેગ (૭) શુભ (૮) અમૃત
વિક્રમ સંવતઃ ર૦૮૨, મહા સુદ-૧૧ :
તા. ૨૯-૦૧-ર૦૨૬, ગુરૂવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૮,
મુસ્લિમ રોજઃ ૦૯, નક્ષત્રઃ રોહિણી,
યોગઃ ઐન્દ્ર, કરણઃ બવ
તા. ૨૯ જાન્યુઆરીના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. કુટુંબ-પરિવારની ચિંતા અનુભવાય. વડીલવર્ગ-માતા-પિતાના આરોગ્ય બાબતે દોડધામ-શ્રમ-ખર્ચ જણાય. વાદ-વિવાદ, ગેરસમજ, મનદુઃખથી સંભાળવું પડે. નોકરી-ધંધા-વ્યવસાય બાબતે કામકાજમાં સાનુકૂળતા મળી રહે. મિત્રો-સ્વજનોનો સાથ-સહકાર પ્રાપ્ત થાય. વિદ્યાર્થીવર્ગને મહેતનું ફળ મળે.
બાળકની રાશિઃ વૃષભ ૧૮:૩૧ સુધી પછી મીન