Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સૈનિકો માટે ૧૧ દિવસીય ઉપવાસ નિમિત્તે
જામનગર તા. ૨૫: જામનગરના ધુંવાવમાં રહેતા કોળી પરસોત્તમભાઈ સુરજભાઈ બાવરી (રામભક્ત) દ્વારા ભારતના સૈનિકો માટે ૧૧ દિવસીય ઉપવાસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેનું સમાપન તા. ૨૭ના થશે. આ પ્રસંગે બપોરે ૧૨ વાગ્યે મહાપ્રસાદ તથા સાંજે ૪ વાગ્યે રામ સવારીનું આયોજન હાઉસીંગ બોર્ડ, કારગીલ સોસાયટી, ધુંવાવમાં કરવામાં આવ્યું છે. તેમ કોળી પરસોત્તમભાઈ બાવરીએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial