Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દિગ્જામ સર્કલ નજીક રેલવે ટ્રેક પર દુર્ઘટનાઃ
જામનગર તા. ૨૨: જામનગરના ડો. આંબેડકર બ્રિજ નીચેના રેલવે ટ્રેક પર દસેક દિવસ પહેલાં યુવાન કોઈ રીતે ટ્રેનની હડફેટે ચઢ્યા પછી મોતને શરણ થયા છે.
જામનગરના દિગ્જામ સર્કલથી આગળ આવેલા ડો. આંબેડકર બ્રિજ નીચેથી પસાર થતી રેલવે લાઈન પરથી ગઈ તા.૯ની રાત્રે સાડા નવેક વાગ્યે એક ટ્રેન ધમધમાટ પસાર થઈ હતી.
આ ટ્રેન આડે કોઈ રીતે રાજીવનગરના રહેવાસી હરીશભાઈ મંગાભાઈ મકવાણા (ઉ.વ.૪૫) આવી જતાં આ યુવાનનું માથામાં ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. કુલદીપ દેવશીભાઈ મકવાણાએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial