Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાના ભાણખોખરી ગામે મનરેગા કામની મુલાકાત લેતા ટીડીઓ

શ્રમિકોને ગ્રામપંચાયત તરફથી છાશનું વિતરણઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૨૯: ખંભાળિયા તાલુકાના ભાણખોખરી ગામે ટી.ડી.ઓ. કે.વી. શેરડીયા, એ.પી.ઓ. જ્યોતિબેન, ભાવેશ રાજગોર, ટેકનિકલ સ્ટાફના વિજય નકુમ, સરપંચના પ્રતિનિધિ હેભાભાઈ પીંડારિયા તથા તલાટીમંત્રી ખીમાભાઈ કારેથા દ્વારા ગામમાં ચાલતા મનરેગા યોજના અંતર્ગત કામની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી.

ભાણખોખરીની ગ્રામ પંચાયતના સભ્યોની શ્રમિકોને ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રમિકોને સરકારની યોજનાઓ અંગે તથા વ્યસન મુક્તિ માટે સમજાવાયા હતાં. કેટલાક શ્રમિકોએ વ્યસન મુક્તિના સંકલ્પ લીધા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh